Q.1
રાષ્ટ્રપતિની ચુંટણીમાં વિવાદનો ઉકેલ કોણ લાવે છે?

Q.2
રાષ્ટ્રપતિ ક્યાં અનુચ્છેદ મુજબ ફાંસીની સજા માફ કરી શકે છે?

Q.3
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યાં ક્યાં અનુચ્છેદ મુજબ લાગે છે?

Q.4
ભારતના સૌપ્રથમ કાર્યકારી વડપ્રધાન કોણ હતા?

Q.5
વડાપ્રધાન બનવા માટેની ન્યુનતમ ઉમર કેટલી હોઈ છે?

Q.6
રાજ્યસભામાંથી દર કેટલા વર્ષે ૧/૩ સભ્યો નિવૃત થઇ જાય છે?

Q.7
રાજ્યમાં રાજ્યપાલ ક્યાં અનુચ્છેદ મુજબ સજા હળવી કરી શકે?

Q.8
ક્યાં વડાપ્રધાનના સમયગાળામાં બે નાયબ વડાપ્રધાન હતા?

Q.9
બંધારણમાં વડાપ્રધાનનું પદ ક્યાં અનુ. માં છે?

Q.10
પંચાયત દિવસ ક્યારે ઉજવાઈ છે?