Q.1
ગુજર ભાષા ' શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?
A ) પરમાનંદ
B ) ભાલણ
C ) પદ્મનાભ
અખો
Q.2
“ પ્રસ્થાન” સામાયિક શરૂ કરનાર કોણ હતું ?
A ) વિજયરાય વૈદ્ય
B ) વાડીલાલ ડગલી
C ) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
D ) રામનારાયણ પાઠક
Q.3
‘દર્શક’ ની કૃતિ “બંધન અને મુક્તિ” કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?
A ) ભારતના પ્રારંભિક ઈતિહાસ
B ) 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ
C ) અસહકાર આંદોલન
D ) હિન્દ છોડો લડત
Q.4
“ઘડતર અને ચણતર” કોની આત્મકથા છે ?
A ) નાનાભાઈ ભટ્ટ
B ) મનુભાઈ પંચોળી ‘દર્શક'
C ) જુગતરામ દવે
D ) અમૃતલાલ ઠક્કર ( ઠક્કરબાપા )
Q.5
ટોલ્સટોયની “વર એન્ડ પીસ” War and Peace ) નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?
A ) નગીનદાસ પારેખ
B ) જયંતી દલાલ
C ) રમણલાલ શાહ
D ) મણીભાઈ દેસાઈ
Q.6
“ શબ્દાનુશાસન” ગ્રંથના લેખક કોણ છે ?
A ) વિમળસૂરિ
B ) હેમચંદ્રાચાર્ય
C) મેરૂતુંગાચાર્ય
D ) કુમારપાળ
Q.7
કવિ ન્હાનાલાલનો દલપતરામ સાથે શો સંબંધ હતો ?
A ) ભાઈનો
B ) કાકા - ભત્રીજાનો
C)બાપ - દીકરાનો
D)ઉપર પૈકી કોઈ નહીં
Q.8
“વીસમી સદી” સામાયિકના તંત્રી કોણ હતાં ?
A ) ઉમાશંકર જોષી
B ) હાજી મોહમદ અલારખા શીવજી
C ) કવિ ન્હાનાલાલ
D ) રાજા રામમોહન રાય
Q.9
“જ્ઞાતિ – નિબંધ” ના લેખક કોણ છે ?
A ) નર્મદ
B ) દલપતરામ
C ) ગોવર્ધનરામ ત્રિપાઠી
D ) મણીલાલ નભુભાઈ
Q.10
“સત્યપ્રકાશ” સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?
( A ) દાદાભાઈ નવરોજી
B ) નર્મદ
C ) કરસનદાસ મૂળજી
D ) કેખુસરો કાબરાજી